હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા ખાતે સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થીઓ ના હિત માં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી ને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (વડોદરા) માં ફી માં હવેથી ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં 1800 થી લઈને 7500 સુધીની રાહત મળશે. જેનો લાભ લગભગ 45000 વિદ્યાર્થીઓને મળશે.
રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા